દિલ્હી હાઈકોર્ટ દ્વારા આલોક વર્માને રાકેશ અસ્થાનાની કેસની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી

દિલ્હી હાઇકોર્ટે દ્વારા આજે બુધવારે CBIના રજા પર ઉતારી દેવામાં આવેલા ડાયરેક્ટર આલોક વર્મા અને એ.કે. શર્માને રાકેશ અસ્થાના કેસની કેસ ડાયરી તપાસવા અને કેસની તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી હાઈકોર્ટ CBIના ડાયરેક્ટર આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર એ. કે. શર્માને દ્વારા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ઑફિસમાં તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં CBIના સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે FIR કરવા માટે કેસ ફાઇલ થયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *