Gujarat

કોરોના વાયરસનો મક્કમ સામનો વિશ્વના સાૈથી મોટા અને માનદ્ ડોકટર શ્રીમાન સૂરજ નારાયણ એટલે કે સૂરજ દાદાની મદદ થઈ શકે છેઃ

રાજકોટસ્થિત ફિઝિક્સના નિવૃત્ત પ્રોફેસર અને કુદરતી ઉપચારક સુરેન્દ્રભાઈ દવેનું સંશોધન અને અનુભવ કોરોનાને હરાવી શકે તેમ છે… થોડા દિવસ પહેલાં...

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મુંબઇમાં: અમદાવાદ બીજા અને સુરત આઠમાં સ્થાને

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે 28 હજારને પાર થઇ ગયો છે. ભારતમાં કોરોનાના કુલ કેસના 40.48 ટકા તો...

૭૪૬ વાગડ વાસીઓ લોકડાઉનના કારણે ગુજરાત બહાર ફસાયેલા છે. લોકપ્રતિનિઓ અને તંત્ર મદદ માટે આવે આગળ તેવી લોકોની માંગ

રાપર તાલુકાના બાલાસરના દિલીપભાઈ પટેલ પટેલના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે ધણાં વાગડ વાસીઓ ગુજરાત બહાર ફસાય ગયા છે. વતનની યાદ...

રાજમહેલ રોડ પર લગાવેલા પતરા તોડી નાખતા બેની ધરપકડ, પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યુ.

વડોદરા શહેરમાં રેડ ઝોન વિસ્તારમાં પતરા લગાવીને અનેક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પણ કોરોના...

કચ્છમાં રાસાયણીક-કુદરતી ખાતરની અછત, લોકડાઉનના કારણે આવક ઠપ

લોકડાઉનના કારણે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય આંતર જિલ્લા પરિવહન ઠપ્પ થઈ ગયું છે. જેની અસર જિલ્લાની બજારોમાં પણ જોવા મળે છે....

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના વધુ 94 કેસ, કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2,272 થયો

કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે....

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે...

ઉમરાળા ગામ જિલ્લો ભાવનગર સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ ઉમરાળા ના વતની રસિકભાઈ સવાણી ની વતન પ્રત્યે અદભુત સેવા

આ દેશ સમાજ સેવક, દાતાઓ અને શૂરવીરોની ખાણ છે. બાળપણથી જ જેનામાં સમાજ સેવાનાં ગુણોનું સિંચન થયું હોય તે સેવાની...