સારા સમાચાર: ગુજરાતમાં કોરોનાના દર્દીઓનું રિકવરી રેટ ૭૦ ટકા થયો
કોરોનાની મહામારી એ અર્થતંત્રને ડોલાવી દીધું છે. હજુએ બજારોમાં રોનક જામી નથી. વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આ...
કોરોનાની મહામારી એ અર્થતંત્રને ડોલાવી દીધું છે. હજુએ બજારોમાં રોનક જામી નથી. વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આ...
ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે ભાવનગર જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન 61 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ...
રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી જવાની આગાહી વચ્ચે સતત સાતમા દિવસે ઝાપટાથી ચાર ઇંચ સુધી મેઘમહેર...
એકાએક વાતાવરણમાં પલટો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બજારોમાં પાણી ચાલતા થયા હતાં. લોકોમાં ખુશીનો માહોલ જોવા...
ભારતમાં લોકડાઉન ખુલતા જ કોરોના વાયરસના કેસ સતત વધવા લાગ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે.અહિં રોજ ૬૦૦૦ થી...
જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધુનડા ત્રણ જયારે પરડવામાં અઢી ઇંચ વરસાદ...
હાલ એડમિશન પ્રવેશનો સમય ચાલે છે.ત્યારે માત્ર મર્યાદિત સંખ્યામાં જ એડમિશન મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિધ્યાર્થીઓ એડમિશનથી વંચિત...
પંચાયતના રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરશ્રીની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી...
જુનાગઢ શહે૨ અને જિલ્લામાં કો૨ોનાએ દિન પ્રતિદિન ૨ફતા૨ પકડી લીધી છે જુનાગઢ શહે૨માં કોઈ વિસ્તા૨ કો૨ોના પોઝીટીવથી વંચિત ૨હેવા પામ્યો...