Gujarat

કોરોનાની મહામારીઃ વિપક્ષની સૌથી મોટી બેઠક યોજાશે સોનિયા ગાંધી સહિત ૧૮ પક્ષોના નેતાઓ થશે સામે

કોરોના મુદ્દે આજે વિપક્ષના નેતાઓની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળશે. આબેઠકમાં પશ્વિમ...

લોન લેનારા માટે વધુ રાહતઃ ૩ મહિના હપ્તા માફી

રિઝર્વ બેન્કે આમ આદમી માટે કરી મોટી જાહેરાતઃ ઓગષ્ટ સુધી મોરેટોરીયમને લંબાવવા નિર્ણયઃ રેપોરેટમાં પણ ઘટાડો જાહેર કર્યોઃ લોન સસ્તી...

જેતલસરના રૂપાવટીના ખેડૂતોએ ડુંગળી ઘેટાં-બકરાંને ખવડાવી દીધી

જેતલસર પંથકના રૂપાવટી ગામે ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો નીચા મળતા ભાવથી ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ...

અબડાસાના ત્રણ ગામમાં દૂધ-શાકભાજી જેવી વસ્તુઓનું વેચાણ કરાયું શરૂ?

અબડાસા ના ગામો માં પાંચ કોરોના વાયરસના કેસ બહાર આવતાં નલિયા, કોઠારા, ખીરસરા (કોઠારા) આ ત્રણેય ગામો તંત્ર દ્વારા સીલ...

ગેંગસ્ટર ટાઈગર હનીફ ભારતને સોંપવાનો બ્રિટનનો ઈનકાર કરાયો

બ્રિટન સરકારે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફની સોંપણી ભારતને કરવાની ના પાડી દીધી છે. હનીફ ટાઈગર ૧૯૯૩ ગુજરાતના સુરતમાં...

દીકરી બની ‘શ્રવણ’, ઈજાગ્રસ્ત પિતાને 1,200 કિ.મી સાઈકલ પર લઈને પોતાના વતન માં પહોંચી હતી

15 વર્ષની સાહસિક દીકરીએ ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી ડબલ સવારી સાઈકલ ચલાવી હતી કોરોના મહામારીનો ઈતિહાસ લખાશે તેમાં પરપ્રાંતિયોની પીડા...

ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ૩૬ વર્ષથી ચંદન ના વાઘા ના દિવ્ય દર્શન હરિ ભકતો રહ્યા છે

ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ પ્રસાદીનું સ્થાન સમા જુના સ્વામિનારાયણ મંદિર ખાતે   ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે રાધા કૃષ્ણ ભગવાન...

વેપારીઓ માટે દુકાનો ખૂલી રાખવા નું સમય સાંજે સાત વાગ્યા સુધી માગણી

 માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છમાં કોરોના વાયરસની મહામારીમાં 4થા લોકડાઉન દરમ્યાન સમય ફેરફાર માટે કલેક્ટરને...

નવસારી માં તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી વ્યક્તિને બચાવવા દરિયામાં છલાંગ મારી

મરોલી. જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં...

કચ્છમાં વેપાર-ધંધાના કલાકો વધારવા ભુજ ચેમ્બરની મુખ્યમંત્રી ને અપીલ

સમગ્ર રાજ્યમાં લોકડાઉન-3 બાદ 4માં વધુ છૂટછાટો અપાઇ?છે ત્યારે કચ્છમાં ત્રીજા લોકડાઉન કરતાં ચોથામાં કામના કલાકોમાં કાપ મુકાવાથી ધંધા-રોજગાર ચોપટ...