Gujarat

ગુરૂવારથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમશે ઉઠશે

પોણા બે મહિનાના લોકડાઉન બાદ આખરે સરકારની મંજુરીઃ ઉદ્યોગકારે કલેકટરની મંજુરી લેવી પડશે : શહેરી ક્ષેત્રમાં ક્રમશઃ જનજીવન થાળે પાડવા...

આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...

ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાની સંખ્યા 1 લાખને પાર થઈ

ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 1,16,470 લાખ લોકો હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે....

સમગ્ર ગુજરાતમાં લૉકડાઉન જરૂરી નથી : રેડ ઝોન સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ કરવા પ્રયાસ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આર્થિક ગતિવિધિઓને વેગ મળે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળીરહ્યું છે....

જડસામાં ફાયરિંગમાં ઘાયલ યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો

ભચાઉ તાલુકાના જડસા ગામમાં સામાન્ય બાબતની તકરારમાં ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના પોઝિટિવ આવતાં વાગડ પંથક સહિત કચ્છમાં ભારે ચિંતાની...

ખાંભા ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ પ્રશંસનીય કામગીરી, એમ્બ્યુલન્સમાં જ ડેડાણની મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો

કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ખાંભા ડેડાણ મા સગર્ભા મહિલા દ્વારા એકી સાથે ત્રણ બાળકો ને જન્મ...

પાલીતાણા ના નોઘાવદણ ના સેજા ના ગામ ખાખરીયા ગામે લાગ્યા હોમ કોરોંટાઈન બોર્ડ

મળતી માહીતી મુજબ સૂરત થી વતન આવતા લોકો ને ત્યા આરોગ્ય ટીમ દ્વારા લગાવાયા બોર્ડ પ્રા.આ.કેન્દ્ર નોઘા વદણના સેજા ના...

છૂટછાટની સીધી અસર અમદાવાદસુરતથી બસો ભરીને લોકો આવતાં સૌરાષ્ટ્રમાં 10 દિવસમાં કોરોનાના કેસ ડબલ, જામનગરમાં 26 ગણા થયાં

અત્યાર સુધી ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ હવે કોરોનો સંક્રમિત કેસોની સંખ્યા વધવા આવી...

ચોટીલામાં મુસ્લીમ સમાજ પાક રમઝાન માસની નમાઝ ઘરમાં જ પઢી રહ્યા છે

મુસ્લિમ મઝહબ નો અત્યંત પાક રમઝાન માસ ચાલુ છે ત્યારે ચોટીલા માં અનેક મુસ્લિમો રોઝા રાખી માહે રમઝાનમાં અલ્લાહ ની...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦થી વધુ શ્રમિકોના ટોળાં રસ્તા પર ઉતર્યા

રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...