Breaking News

ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની NALSAR  યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ...

`વયં રાષ્ટ્રે જાગૃયામ : સદાય જાગૃત રહીએ’

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લા દાયકામાં દેશે ઝડપથી પ્રગતિ કરી છે.માહિતી મુજબ ભારત...

14 ઓગસ્ટે થયેલા દેશના ભાગલા નહીં ભુલાય:મોદી

ભારત દેશ 14મી ઓગસ્ટને `વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' રૂપે યાદ કરી, એ લાખો લોકોને અંજલિ આપે છે, જેમણે 1947ના ભાગલા દરમ્યાન જીવ ખોયા. આ અવસરે શુક્રવારે...

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છના મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ  મુન્દ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય...

ગાંધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂર્ણ ઉજવણી:  રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભારતના વિભાજનની કરુણ હકીકતો, બલિદાનોની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્રચેતના જગાડવાના ઉદ્દેશથી ગાંધીધામ ખાતે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' નિમિત્તે વિશેષ સ્મૃતિ...

ગાંધીધામ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે “સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી” મેળાનો પ્રારંભ

આજે ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે "સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી" રાખી મેળાને...

૧૫મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) નિમિત્તે શાળા કક્ષાએ યોજાયેલ ઉજવણીની અખબારી અહેવાલ

આજે સમગ્ર દેશની સાથે શ્રી જુણાયાય પ્રાથમિક શાળા ખાતે પણ ભારતનો ૮૦મી સ્વાતંત્ર્ય દિન અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં...

નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

ભુજ કોમર્શિયલ બેંક દ્વારા ૮૦માં સ્વતંત્ર દિવસની સમૃધ્ધિના સુત્રની સાર્થકતા દર્શાવે છે.

આજે, આપણે આપણા મહાન રાષ્ટ્રના ૮૦ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે આપણા સૌની અંદર પણ ઉર્જાનો સંચાર કરીએ. આપણે સૌએ...

શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવના દર્શન અને પૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી...