India

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી : એક ગુજરાતી સહિત ત્રણનાં મોત

copy image ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બન્યો ગોઝારો બનાવ..... ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી..... ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર સર્જાયો હતો આ...

માંડવી તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાયેલા “શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો 

“ઉત્સવ...બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે...

અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 256 મૃતદેહો પરિવારને સોંપાયા : 6 મૃતકોની ચહેરાથી થઈ ઓળખ, 231 લોકોની DNA દ્વારા ઓળખ કરાઈ

copy image 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશને લઈને એર ઇન્ડિયાના CEO : આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર...

આગામી 1 જુલાઈ, 2025થી રેલવેના ભાડામાં નવા દર લાગુ : ૫૦૦ કિમીથી વધુની મુસાફરીમાં પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારો

copy image રેલવે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં આગામી 1 જુલાઈ, 2025થી રેલવેના ભાડામાં નવા દરો...

મચ્છર ઉત્પત્તિ અટકાવવા વણઉપયોગી સામાનનો નિકાલ કરવો

દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુ નજીક છે. મચ્છરથી થતાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને...

સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ‘વિશ્વ યોગ દિવસ’ લિક્ટનશ્ટાઇન દેશમાં ઊજવાયો

૨૧મી જૂન સમગ્ર વિશ્વમાં 'વિશ્વ યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વિશ્વના ઘણા દેશોએ યોગને અપનાવ્યો છે....

કેન્યાના પૂર્વ વડાપ્રધાને અદાણીને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યા

કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન રૈલા ઓડિંગાએ નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) નાવિસ્તરણ અને સંચાલન માટે અદાણી ગ્રુપ સાથેના સોદાને રદ...

ભારતમાં ન્યુઝપેપર માન્યતા મેળવવા માટે નીચેના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી

RNI (Press Registrar General of India) માં નોંધણી: શીર્ષક ચકાસણી (Title Verification): સૌપ્રથમ, તમારે તમારા અખબાર/પ્રકાશન માટે શીર્ષક પસંદ કરવું...