Breaking News

ગુજરાતમાં ૨૦ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે જેથી પ્રવાસનને વધુ વેગ મળશે

કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે રાવળપીર માંડવી ખાતે આવેલા નવનિર્મિત લાઇટ હાઉસનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના લાઇટ હાઉસીસ...

જિલ્લાના બાંધકામ શ્રમિકોને ઇ– શ્રમ કાર્ડ બનાવી લેવા તાકિદ કરાઈ

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ, બહુમાળી ભવન – ૨૧૮, ભુજ કચ્છ ફોન નંબર–૦૨૮૩૨ ૨૨૪૦૯૫ ખાતે નોંધાયેલ...

ભુજ શહેરમાં આવેલા દરેક વિસ્તારોમાં બીમારીનો પેસારો

ભુજ શહેરમાં તમામ રહેણાક વિસ્તારોમાં વાઇરલ બીમારીઓ ફેલાઈ છે જેના લીધે દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ ગયેલ છે, આ એક ચિંતાજનક બાબત...

નખત્રાણા તાલુકના કેલાશનગરમાં પીવા માટે લાલ પાણી અપાયું

નખત્રાણાના કેલાશનગરમાં છેલ્લા 1 વર્ષથી નળ વડે કાદવવાળું લાલ પાણી પીવા માટે આપાઈ રહ્યું છે, જેના પગલે અહીના રહેવાશીઓમાં નારાજગી...

માંડવી તાલુકાના દરશડી ગામે સમસ્ત વિષ્ણુ સમાજની સમાજવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું

આ લોકાર્પણ માં ગામના મહિલા સરપંચ જ્ઞાનબા જાડેજા તેમજ આમંત્રિત મહેમાનો ગામના આગેવાનો અને દરશડી ગાયત્રી મહિલા મંડળ ની ઉપસ્થિતિ...

ગઢશીશામાં ઘરફોડ ચોરી કરનારો ઘોડાલખનો યુવાન કાયદાના સકંજામાં

ગઢશીશા (તા.માંડવી), આ ગામે ઉમિયાનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસનો તાગ ખોળી કાઢવા સાથે અત્રેની પોલીસે તાલુકાના ઘોડાલખ ગામના હરેશભારથી...

ભુજમાં આજથી પંચાન્હિકા શ્રી જિનેન્દ્રભક્તિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ,તા.20ભુજ (કચ્છ)માં આદિનાથ જૈન દેરાસર, તપગચ્છ જૈન ઉપાશ્રય, વાણિયાવાડ, ડેલામાં આ શ્રી પૂર્ણચંદ્ર સૂરિશ્ર્વરજી મ. આદિ ઠાણા બિરાજમાન છે. જૈન...