Kutch

મુન્દ્રાની અદાણી પબ્લિક સ્કૂલની ૨૫ વર્ષની સફરની ડો. પ્રીતિ અદાણીએ રંગદર્શી ઉજવણી કરી

૨૭ એડ્રિલ ૨૦૨૬, મુન્વ હિત બદાણી પબ્લિક સ્કુલ (બૅપીએમ) એ યુધ્ધ માનમના પડતર ૨૫ વર્ષ પૂર્ણ કર્યા રબ જહત ઉતાવની...

અબડાસા તાલુકાના ચરોપડીમાં 16 વર્ષીય કિશોરનું ઝેરી પીણું પીવાના લીધે મૃત્યુ

copy image અબડાસા તાલુકાના ચરોપડીમાં 16 વર્ષીય કિશોરનું ઝેરી પીણું પીવાના લીધે મૃત્યુ થયું હતું. આ અંગે વાયોર પોલીસ પાસેથી મળેલી માહિતી...

અબડાસા તાલુકાની મોથાળા ચેકપોસ્ટ પાસે બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં મુંબઇના એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ

copy image ગઇકાલે રાતે અબડાસા તાલુકાની મોથાળા ચેકપોસ્ટ પાસે બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં મુંબઇના એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ...

ડૉ. પ્રીતિ અદાણીએ મુન્દ્રાની અદાણી પબ્લિક સ્કૂલના 25 વર્ષ પૂર્ણ કર્યા

ડૉ. પ્રીતિ અદાણી, મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલના 25 વર્ષ પૂર્ણ થયા, જે હેતુ અને શક્યતાની સફર સંપાદકીય સારાંશ: • શરૂઆતથી...

એપ્રિલના અંત સુધીમાં ગરમીએ ભારતને હાલ-બેહાલ બનાવ્યું

એપ્રિલના અંત સુધીમાં તો ગરમીએ ભારતને હાલ-બેહાલ બનાવ્યું છે. વૈશ્વિક તાપમાનના આંકડાઓ મુજબ વિશ્વના 100 સૌથી ગરમ શહેરની સૂચિમાં ભારતના 92 શહેર છે. સૂત્રો...

 રવિવારે `રવિ’નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો ;પારો 45ને પાર

copy image  રવિવારે `રવિ'નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો હતો. લૂ ઓકતા ઉની વાયરા સાથે વરસતી અગનજ્વાળા વચ્ચે અંજાર-ગાંધીધામને આવરી...

કિડાણામાં લોહિયાળ ઘરકંકાસ પતિએ કરી પત્નીની હત્યા

copy image ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા પર કુહાડી વડે જીવલેણ...

નગરપાલિકા અને પંચાયતમાં મતદાનની ટકાવારી (સવારે ૭થી સવારે ૧ વાગ્યા સુધી)

ભુજઃ ૩૯.૬૭%અંજાર ૪૫.૧૬%માંડવીઃ ૪૬.૯૫%મુંદરાઃ ૫૪.૯૩%નખત્રાણાઃ ૫૩.૪૮% સરેરાશ ૪૪.૪૮% ગાંધીધામ મ.ન.પાઃ ૩૩.૧૯%

નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં 25 વર્ષીય યુવાનનું મોત

copy image નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં 25 વર્ષીય યુવાન સહદેવ કિરણ બારિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,  મળતી માહિતી અનુસાર...

લો.. બોલો..  આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરાયા

 આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરી   દેવાયા હોવા મામલે ફોજદારી  ફરિયાદ દાખલ કરવા પોલીસમાં...