વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટનું અભિયાન : નિઃશુલ્ક ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિના જતન અને અબોલ પક્ષીઓ પ્રત્યેકરુણાનો સંદેશ ફેલાવવા માટે અંજારના સેવા...