Kutch

સેલારીના સરપંચ બીજી વખત સરપંચ પદેથી સસ્પેન્ડ

ભુતકાળમાં બહુચર્ચિત સેલારીના સરપંચને બીજી વખત સરપંચ પદે સસ્પેન્ડ કરયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરપંચ  મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને સરપંચનાં...

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

અદાણી તેમજ વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ તેમજ બાગાયતી જમીનોમાં હેવી વીજ લાઈનો ના નાખવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું...

કચ્છ કલેક્ટરશ્રી એ કર્યું વાંકી ગામમાં આધુનિક ગૌશાળા અને ‘અદાણી વન’નું લોકાર્પણ

કચ્છને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પને વધુ બળ અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાના વાંકી ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ ગૌશાળાનું...

અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

દર્દીઓની સુખાકારી અને સરકારી આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણને લઈને કચ્છના અંજાર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી...

કચ્છ જિલ્લામાં તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન દરમિયાન

માહિતી બ્યૂરો, ભુજ: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તા. ૦૮ જૂન થી...

અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત.

મે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ સુચના મુજબ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલ યાદી મુજબના અસમાજિક પ્રવૃતિ કરતાં ઈસમોની...

આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્યશ્રીની અખબાર યાદી જણાવે છે કે, રોજગારી અને સ્વ રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ રાપર...

પર્યાવરણ દિન’ની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓ અને સ્ટાફે લીધાપર્યાવરણ સંરક્ષણના સંકલ્પ

વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા ૫ જૂનના રોજ 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન...

રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને જીવામૃત,બીજામૃત અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા નિષ્ણાતોનો અનુરોધ

કચ્છના ભચાઉ તાલુકાના અમરસર (નેર) ગામમાં ખેડૂતો માટે એક દિવસીય ખાસ કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "સરદાર સરોવર...

ગ્રામ પંચાયતો માટે ખુશખબર: ૧૦૦ ટકા પાણીવેરો વસૂલ કરવા પર મળશે રૂપિયા ૫૦,૦૦૦નું વિશેષ પ્રોત્સાહન

ગ્રામ્યકક્ષાએ પીવાના પાણીની યોજનાઓનું સારી રીતે સંચાલન થાય, પીવાના પાણીનું માળખું મજબૂત બને અને પાણીવેરાની વસૂલાત નિયમિત થાય તે માટે ગુજરાત...