રતનબાઈ દેવજી ભુડીયા તા,17/4ના રોજ ભગવાનનુ નામ સ્મરણ કરતા અક્ષરધામ નિવાસી થયેલ જેની આજ રોજ ભાઈઓ તેમજ બહેનોના મંદિરે ગુણાનુવાદ સભા યોજાઈ હતી
ગામ કેરાના મહંત સાંખ્યયોગી રતનબાઈ દેવજી ભુડીયા જે તા, 17/4/2026 ના રોજ ભગવાનનુ નામ સ્મરણ કરતા અક્ષરધામ નિવાસી થયેલ છે...