ભુજ હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ શ્રમદાન કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો
‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હેઠળ...