અદાણી ગ્રુપ દ્વારા બહુમુખી હરિત પહેલો સાથે “100 મિલિયન વૃક્ષારોપણ” સંકલ્પને વેગ, મુન્દ્રા પોર્ટ પરિસરમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા 3000થી વધુ વૃક્ષોના રોપાણ,
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે અદાણી ગ્રુપ અંતર્ગત કાર્યરત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ), અદાણી ફાઉન્ડેશન, અાણી...