Kutch

અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત.

મે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ સુચના મુજબ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલ યાદી મુજબના અસમાજિક પ્રવૃતિ કરતાં ઈસમોની...

આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્યશ્રીની અખબાર યાદી જણાવે છે કે, રોજગારી અને સ્વ રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ રાપર...

પર્યાવરણ દિન’ની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓ અને સ્ટાફે લીધાપર્યાવરણ સંરક્ષણના સંકલ્પ

વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા ૫ જૂનના રોજ 'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન...

રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને જીવામૃત,બીજામૃત અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા નિષ્ણાતોનો અનુરોધ

કચ્છના ભચાઉ તાલુકાના અમરસર (નેર) ગામમાં ખેડૂતો માટે એક દિવસીય ખાસ કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "સરદાર સરોવર...

ગ્રામ પંચાયતો માટે ખુશખબર: ૧૦૦ ટકા પાણીવેરો વસૂલ કરવા પર મળશે રૂપિયા ૫૦,૦૦૦નું વિશેષ પ્રોત્સાહન

ગ્રામ્યકક્ષાએ પીવાના પાણીની યોજનાઓનું સારી રીતે સંચાલન થાય, પીવાના પાણીનું માળખું મજબૂત બને અને પાણીવેરાની વસૂલાત નિયમિત થાય તે માટે ગુજરાત...

સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ: સુશાસન અને ટેક્નોલોજીના સંગમથી હવે કોઈ લાઇન નહીં, બધું જ ઓનલાઇન

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સક્ષમ નેતૃત્વ હેઠળ 'ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસન'ના મંત્રને આત્મસાત કરી ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'માં વૃદ્ધિ...

ગાંધીધામમાં ભંગારના વાડામાં લાગેલી આગ 24 કલાક બાદ બુજાઈ

copy image ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં ભંગારના વાડામાં લાગેલી આગથી ભારે દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ સવાર સુધી  આગની જ્વાળાઓ ભભૂકતી...

 સરકારની ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ : નાગરિક સેવાઓ હવે બની ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’

જરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર 'ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસન'ના મંત્રને આત્મસાત કરી ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'માં...

અંજારની નજીક આવેલી સૂર્યા કંપની પાસે એક યુવાને ગળે ફાસો લઈ જીવન ટુકાવ્યું

copy image અંજારની નજીક આવેલી સૂર્યા કંપની પાસે એક યુવાને ગળે ફાસો લઈ જીવન ટુકાવ્યું હતું સૂત્રો માંથી પ્રાપ્ત થતી...

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના પાલનપુર ગામની ૪ માસની આર્યાને મળ્યું નવજીવન

સરકારશ્રીનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બાળકો માટે વરદાનરૂપ છે. તાજતેરમાં કચ્છના નખત્રાણા તાલુકાની RBSK ટીમ દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાત દરમિયાન પાલનપુર ગામની...