અંજારમાં જયશ્રી કૃષ્ણ ગ્રુપના દ્વારા મકરસંક્રાંતિ અને શષ્ટતિલા એકાદશીના રોજ પ્રભાતફેરીનું આયોજન
ઐતિહાસિક અંજાર શહેર માં ભારતીય સંસ્કૃતિ,પરંપરા,વારસો,ભગવાનપ્રત્યે ભક્તિ, શ્રધ્ધા સાથે મકરસંક્રાંતિ, અને શષ્ટતિલા ના રોજ એક પ્રભાતફેરી કરવામાં આવે હતી .મકરસંક્રાંતિ...