Kutch

ચૂંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયા

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નો આજથી આરંભદયાપર : લખપત તાલુકાના અમિયા નજીક...

ચૂંટણી અંતર્ગત સભા સરઘસની પરવાનગી મેળવી લેવી

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...

પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી મહારાષ્ટ્ર થી મંગાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના...

ભચાઉ તાલુકાના ભત્રીજાએ જાહેરમાં પોતાના જ મોટા બાપુ ની હત્યા કરી

ભચાઉ તાલુકાના ભત્રીજાએ જાહેરમાં પોતાના જ મોટા બાપુ ની હત્યા કરી મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના વોંધ ગામેથી ચોકાવનારી ઘટના...

*ચૂંટણી પહેલા કચ્છ કોંગ્રેસ માટે પડ્યા પર પાટુ જેવો તાલ*

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ કોંગ્રેસમાં વિદ્રોહ અને અસંતોષની આગ ઠરવાનું...

“મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના રાયડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

કોમન કેન્સર સ્ક્રિનિંગ અને વહેલું નિદાન અંગે બે દિવસીય તાલીમની પ્રથમ બેઝ GAIMS ભુજ ખાતે યોજાઈ

આરોગ્ય વિભાગ ગુજરાતના ગ્રામ્ય આરોગ્ય કમિશનરશ્રી રતનકુંવર ચારણ ગઢવીની સૂચના અને માર્ગદર્શન અન્વયેGAIMS ભુજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ....

અંજાર તાલુકાના ભીમાસર પાસે ખોદકામ દરમ્યાન અજાણ્યા  પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

copy image અંજાર તાલુકાના ભીમાસર પાસે ખોદકામ દરમ્યાન અજાણ્યા  પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર પ્રસરી હતી.. સૂત્રો દ્વારા મળતી માહિતી...

રતનબાઈ દેવજી ભુડીયા તા,17/4ના રોજ ભગવાનનુ નામ સ્મરણ કરતા અક્ષરધામ નિવાસી થયેલ જેની આજ રોજ ભાઈઓ તેમજ બહેનોના મંદિરે ગુણાનુવાદ સભા યોજાઈ હતી

ગામ કેરાના મહંત સાંખ્યયોગી રતનબાઈ દેવજી ભુડીયા જે તા, 17/4/2026 ના રોજ ભગવાનનુ નામ સ્મરણ કરતા અક્ષરધામ નિવાસી થયેલ છે...