Gujarat

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

ઈન્ડિયા-AI (IndiaAI) મિશન હેઠળ ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. 'IndiaAI FutureSkills' સ્તંભ હેઠળની આ...

જામનગર સ્ટેટ ટેબલ ટેનિસ: જન્મેજય અને પ્રથાને બેવડી સિદ્ધિ

ગાંધીધામ: જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રવિવારે સંપન્ન થયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પટેલ અને...

એક હૃદય માટે દેશના ઇતિહાસમાં પહેલીવાર વંદે ભારત અંકલેશ્વર રોકાઈ!

અકસ્માતે 22 વર્ષીય અતુલ ભાવેશભાઈ પટેલનું જીવન છીનવી લીધું, પરંતુ તેના પરિવારના એક નિર્ણયે છ પરિવારોમાં નવી આશા જગાવી. હાંસોટ...

અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ સ્થાપ્યો નવો રાષ્ટ્રીય વિક્રમ એક જ જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને સ્થાપ્યો નવો રાષ્ટ્રીય વિક્રમ

અદાણી પોર્ટ્સના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે કન્ટેનર જહાજ MSC AMBRA પર 21,085 TEUsનું એટલે કે કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક પોર્ટ ઓપરેશનલ...

કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ થી કચ્છ જીલ્લા ના પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ એમ.આયર ની વરણી

ભુજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ થી કચ્છ જીલ્લા પંચાયત ના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાજેશ એમ.આયર...

અદાણી મુન્દ્રા પોર્ટ કસ્ટમ્સ કાર્ગો ક્લિયરન્સમાં બન્યો ભારતનો સૌથી ઝડપી પોર્ટ

અદાણીનું મુન્દ્રા પોર્ટ ફરી એકવાર ભારતના સૌથી કાર્યક્ષમ વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિતકરવામાં સફળ રહ્યું છે. કેન્દ્રીય પરોક્ષ...

કચ્છ અને મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને રજૂઆત – સાંસદશ્રી વિનોદ ચાવડા

સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સાથે ચોમાસું સત્ર દરમ્યાન રૂબરૂ મુલાકાત કરી કચ્છ અને મોરબી ના રોડ...

હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ વેન્યુની મુલાકાત લીધી

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની ટીમ સાથે સ્પોર્ટ્સ વેન્યુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લીધી...

30મીથી ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બાટિંગ કરે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આ અંગે મળતી માહિતી મુજબ...

 ગાંધીધામ દ્વારા દેશના જવાનોની કલ્યાણકારી પ્રવૃતિઓ માટેના  સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૨૦,૦૦,૦૦૦/ નો માતબર ફાળો

આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન હંમેશા આપતી રહી છે. આપણી...