Gujarat

મતદાન મથકોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં બૂથ ઉભા કરી શકાશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ...

ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવામાનમાં પલટવાની શક્યતા

copy image ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવામાનમાં પલટવાની શક્યતા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભારતીય હવામાન વિભાગ દ્વારા  આગાહી કરાઇ...

ભુજ સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની  RTO કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

AI GENERATED IMAGE copy image રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (છઠ્ઠી...

ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર

ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર હોટેલ/રેસ્ટોરન્ટ/તૈયાર ખોરાક એકમોમાં “પનીર” તરીકે એનાલોગનો ઉપયોગ અને ભ્રમિત...

આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર

આજે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવા જઈ રહી છે.ગુજરાતની આમ જનતા...

તમારો એક મત આવનારા 5 વર્ષ માટે ભુજનું ભવિષ્ય નક્કી કરશે: જાગૃત બનો, પ્રશ્નો પૂછો અને પછી જ મતદાન કરો!

copy image એક જાગૃત નાગરિક તરીકે જ્યારે આપણે ટેક્સ ભરીએ , ત્યારે પાયાની સુવિધાઓ જેવી કે *સફાઈ, સારા રસ્તા અને...

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું એલાન જાહેર

copy image ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું એલાન જાહેર થયું છે. ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ કરેલી...

નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત: પ્રવક્તા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય

આઝાદી પછી પ્રથમવાર ‘ટુકડા ધારા-૧૯૪૭’માં કરાયા વ્યાપક સુધારા; ૭૫ વર્ષ જૂની જટીલતાનો અંત આવશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી******* ૧૯૪૮...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો;...