ગાય આધારીત પ્રાકૃતિક ખેતી સાથે પંચગવ્યમાંથી ૧૨૫ પ્રોડક્ટ બનાવીને કૃષિ આંત્રપ્રિન્યોર બન્યા નાની નાગલપરના ખેડૂત મેઘજીભાઇ હિરાણી
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સક્રિય છે ત્યારે કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપરના ૪૮ વર્ષીય મેઘજીભાઇ હિરાણી ગાય આધારીત...