૦૬ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ,૨૦૨૬ દરમિયાન એન્ટ્રીઓ આમંત્રિત – સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ લઈ શકશે ભાગ
ગુજરાત સરકાર દ્વારા શ્રાવણ માસના પવિત્ર અવસરે વડનગરના સમૃદ્ધ ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાના હેતુથી'Shravanotsav@Vadnagar' અંતર્ગત વિશેષ રીલ સ્પર્ધાનું...