Breaking News

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા

……………અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી……………..અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા લઘુમતી...

મોટી રવમાં નવરાત્રિ રમવા બાબતે બે વ્યક્તિઓએ યુવક પર છરી વડે હુમલો કરાતા ચકચાર મચી

રાપર તા.ના મોટી રવ ગામમાં મારામારીનો બનાવ ગત મોડી રાત્રિના સમયે બન્યો હતો. બનાવની વિગતો અનુસાર પ્રવીણ ખીમભા ભાટી અને...

ભુજમાં કેન્સરથી ત્રસ્ત લશ્કરના હવલદારે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું.

ભુજ કેન્સરની બીમારીથી પીડિત લશ્કરી મથકમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા પ્રદીપ બર્મન (ઉ.૩૯) એ બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ...