Breaking News

રાપર સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે વાગડવાસીઓએ અધ્યક્ષા ડો.નીમાબેનનું ઉષ્માભર્યુ સન્માન કર્યું હતું

  ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા અને કચ્છનું ગૌરવ એવા ડો.નીમાબેન આચાર્યને સ્વામીનારાયણ ગુરૂકુળ રાપર ખાતે વાગડવાસીઓએ ઉષ્માભેર ઉમંગથી પોંખ્યા...

ભુજ ખાતેથી પકડી પાડતી પેરોલ ડો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રૅન્જ આઈ.જી.પી. જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ ફર્લો, વચગાળાના જામીન ફરારી, પોલીસ જાપ્તા, જેલ...

ગૌહત્યાનો કેસ શોધી કાઢતી પશ્ચિમ કચ્છ ભુજ પોલિસ

૦ મ્હેપોલીસ મહાનિરીક્ષક જે આરમોથલીયા સાહેબ,બોર્ડર રેંજ, ના તથા સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ભુજનાઓને...

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડની હલાતો ખરાબ હોવાથી ગ્રામજનો હેરાન

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડ પરના બેઠા પુલની જર્જરીત હાલતને કારણે ગ્રાજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે 5થી...

કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત અઢીથી પાંચ ઇંચ વરસાદ

ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં નોંધપાત્ર નવા નીરની આવક : કચ્છમાં સતત ત્રીજા વર્ષે સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત...

૨જી થી ૮મી ઓકટોબર સુધી કચ્છમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિન ૨જી ઓક્ટોબર-૨૦૨૧ થી ૮મી ઓક્ટોબર-૨૦૨૧ સુધી નશાબંધી સપ્તાહ ની ઉજવણી કરવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં...