Breaking News

માતાના મઢ ખાતે કચ્છના મહારાણી પ્રીતિદેવી કરશે નવરાત્રીની પતરી વિધિ: અદાલતનો આદેશ

ભૂજ તા. 23નવરાત્રીના તહેવારો આવી પહોચ્યા છે ત્યારે આ વર્ષે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતે છેલ્લા 400 વર્ષોથી રજવાડી...

ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 10 જણાના ટોળાએ યુવાન અને તેના પિતા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરાયો

ભચાઉ તા. 23ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 10 જણાના ટોળાએ યુવાન અને તેના પિતા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો....

આદિપુરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર દંપતી પકડાયું

દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા ચિંતાજનક રીતે વધી જવા પામી છે.સીમાવર્તી કચ્છના આદિપુર-ગાંધીધામ સંકુલમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ભૂતકાળમાં અનેકવખત પકડાઈ ચુક્યા છે...