Breaking News

કોરોનાકાળમાં ‘બ્યુટી સર્વિસ એટ હોમ’ દ્વારા સ્વરોજગાર મેળવતી બહેનો

અદાણી સ્કિલ ડેવલોપમેન્ટે મહિલાઓને રોજગારી મળે એ માટે તાલીમ તો આપી પણ કોરોનામાં રોજગારીની સમસ્યા સર્જાઈ, પરંતુ, સ્કિલ ડેવલોપમેન્ટનું કામ...

આવતી કાલે જિલ્લાના ૪ સ્થળોએ નારી ગૌરવ દિવસનું આયોજન કરવામાં આવશે

રાજ્ય સરકારશ્રીના ૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે તા. ૦૧/૦૮/૨૦૨૧ થી ૦૯/૦૮/૨૦૨૧ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા લોકોપયોગી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા...

૪ ઓગષ્ટના સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે વિનામુલ્યે સ્વાસ્થ્યવર્ધક રોપાઓનું વિતરણ કરાશે

ભુજ,મંગળવાર;હાલની પરિસ્થિતી અને કોરોના માહામારી બાદ આયુર્વેદિક ઉપચારનું મહત્વ વધ્યું છે. જે અન્વયે અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે પ્રવર્તમાન...

ઓગસ્ટ-૨૦૨૧ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો વિવિધ સ્થળોએ યોજાશે

ભુજ,મંગળવાર;ક્ચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ઓગસ્ટ-૨૦૨૧ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો ૦૪/૦૮/૨૦૨૧-બુધવારના...

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે નવા વિવિધ અભ્યાસક્રમો સહિતના કોર્ષ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે

ભુજ,મંગળવાર;ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા વિવિધ અભ્યાસક્રમો શરૂ કરાયા છે, જેમાં બી.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એ. જર્નાલિઝમ...

જુગાર ધારા કલમ ૪,પ મુજબનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ.કિમત.રૂ.4,25,000 નું મુદામાલ કબ્જે કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરોક્ષક જેં.આર.મોથલીયા સાહેબ બોડડર રેન્જ, ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં...

પ્રોહિબિશનનો મોટા પ્રમાણનો જથ્થો પકડી પાડી કુલ્લ કિ.રૂ.૪૪,૯૦,૦૦૦ અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા...

આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છમાં સંવેદનાનું દિન જિલ્લા સ્તરનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. જયારે અન્ય ૧૬ સ્થળોએ પણ સંવેદના દિન નિમિતે સેવા...

માંડવી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના અંતર્ગત આજરોજ ઉજવાયેલા સંવેદનાદિન, કાર્યક્રમ માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માંડવી...

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર રાપર ખાતે અન્નોત્સવ દિવસમાં ઉપસ્થિત રહેશે

રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષના કાર્યક્રમ અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર રાપર ટાઉનહોલ ખાતે અન્નોત્સવ દિવસમાં ઉપસ્થિત રહેશે....