શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતમાં જિલ્લા કક્ષાનો અન્નોત્સવ દિવસ રાપર ખાતે યોજાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની રાજય સરકારના ૫ વર્ષના સુશાસનના કાર્યક્રમ હેઠળ તા.૩/૮/૨૦૨૧ના રોજ યોજાનાર અન્નોત્સવ દિવસનો જિલ્લાકક્ષાનો...