Breaking News

ગઇકાલે રોજ ભુજના ખાસરા ગ્રાઉન પાસે આવેલા બાવળિયામાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. સદભાગ્યે કોઈ નુકશાન થયું ન હતું.

ગઈ કાલે તા.2.4.18ના રોજ ભુજ શહેરમાં આવેલ ખાસરા ગ્રાઉન પાસે પોલીસ બિ લાઇનમાં બાવળીયામાં આગ લાગતાં દોડ ધામ મચી જવાપામી...

ભુજ શહેરમાં રાપરની અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ દ્વારા જમીનનો કબ્જો આપવામાં આવે તે બાબતે કચ્છ કલેક્ટર કચેરી સામે ધરણાં યોજવામાં આવી હતી.

ભુજ શહેરમાં તા.2-4-10 થી રાપર અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણાં યોજવામાં આવી છે. જેમાં મુખ્ય...

મોરબીના મચ્છુ 2 ડેમમાંથી ખેડૂતો દ્વારા થઈ રહી છે ખુલ્લે આમ પાણીની ચોરી

મોરબી શહેરના મચ્છુ 2 જળાશયમાં સરકારની આળસુની નીતિના કારણે બેખોફ પાણીની ચોરી થવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.મચ્છુ ડેમમાં જુલાઇ...

ભુજ શહેરમાં જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સ્વ.પ્રવિણસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિતે મહાવીરનગર યુવક મંડળ અને પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજ શહેરમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલમાં સ્વ.પ્રવિણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિતે મહાવીરનગર યુવક મંડળ અને પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો...

વાણિયાવાડ નાકા પાસે સવારના 9 વાગ્યે ટ્રકએ બેલેન્સ ગુમાવતાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી.

ભુજ શહેરમાં આવેલ વાણિયાવાડ નાકા પાસે બેલેન્સ જવાના કારણે ટ્રક પલ્ટી ગઈ હતી. આ ટ્રક પલ્ટી ખાતાં લગભગ 6 થી...

તા.31/3/18ના રોજ ભુજ શહેર ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ પ્રજાને લગતા હિતના કાર્યો માટેનું આયોજન કરવાનો રહ્યો હતો.

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં તા.31/3/18 ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો...

મીરજાપર હાઇવે પાસે આવેલી કે.ડી.મોટર્સની સામે કપાસની ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ભુજ તાલુકાનાં મીરજાપર હાઇવે પર કે.ડી.મોટર્સની સામે શનિવારે સાંજે કપાસની ટ્રકમાં આગ લાગી હતી અને આ આગને કાબૂ કરવા માટે...

ભુજની કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1110 લાખના કામની મંજૂરી આપવામાં આવી.

ભુજની કલેક્ટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કચ્છ જિલ્લાની 1110 લાખના કામોની અહીં આ બેઠકમાં મંજૂરી અપાઈ...

ભુજ શહેરના અરિહંતનગર ખાતે ધારાસભ્ય નીમાબેન આર્ચાય દ્વારા 20 લીટરના પાણીના ટાંકાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું.

ભુજ તાલુકાનાં ધારાસભ્ય શ્રી ડો.નીમાબેન આર્ચાય દ્વારા ભુજના મુન્દ્રા રીલોકેશન સાઇટ આવેલા અરિહંતનગરમાં 20 હજાર લીટરનો પાણીનો ટાંકો બનાવવાના કાર્યની...