ભુજના હદયસમા હમીરસર તળાવમાં માછલી પકડવાની જાળી મળી આવી, જેમાથી 70 થી 80 માછલીઓ કાઢવામાં આવી, ફરી એકવાર તંત્રની બેદરકારી આવી સામે.
ભુજના હદયસમા ગણાતા હમીરસર તળાવમાં માછલીઓની જાળી નીકળી આવી જેમાં આ જાળીમાં અંદાજીત 70 થી 80 જેટલી માછલીઓ ફસાયેલી હતી.અને...