Breaking News

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વિઠ્ઠલ નગર-૨ ના રસ્તાનું કામ બંધ કરવામાં આવતા રજુઆત

રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ વિઠ્ઠલ નગર-૨ માં નગર પાલિકા દ્વારા બનાવવામાં આવતા નવીન રોડ ની કામગીરી બાબતે આગળની...

આગામી રવિવારે માત્ર વાણિજયીક એકમો સાથે સંકળાયેલા વ્‍યકિતઓ માટે કોવિડ-૧૯ રસીકરણની ખાસ મહાઝુંબેશ યોજાશે

કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સૂચનો તેમજ માર્ગદર્શિકાઓ મુજબ કચ્‍છ કલેકટરના તા.૧૯.૭.૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડેલ છે....