Breaking News

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે

કેરા સ્વામિનારાયણ મંદિરે દિવાળી ના ઉજવાયો દીપોત્સવ ઉત્સવ 3,000 દિવડા પ્રગટીયા કચ્છ શ્રી નરનારાયણ યુવક મંડળ તેમજ શ્રી ઘનશ્યામ બાલ મંડળ ના હરીભકતો દ્વારા મહેનત કરી ઉજવાયો ઉત્સવ

કેરા સ્વામિનારાયણ મંદિરે દિવાળી ના ઉજવાયો દીપોત્સવ ઉત્સવ 3,000 દિવડા પ્રગટીયા કચ્છ શ્રી નરનારાયણ યુવક મંડળ તેમજ શ્રી ઘનશ્યામ બાલ...

ભચાઉમાં બે શખ્સોએ એક મહિલાને મારી નાખવાની ધમકી આપી ઓરડીમાં આગ લગાડી

ભચાઉ નજીક આવેલી એક વાડીની ઓરડીમાં ઘૂસી બે શખ્સોએ એક મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સોએ ઓરડીમાં આગ...

તહેવારોના દિવસે બજાર સહિત જાહેર રસ્તાઓ ઉપર આંટા ફેરા કરતા રખડતા ઢોરો કોઈ પરિવારની દિવાળી બગાડે તેમ છે

ભુજ શહેરવાસીઓ અને જાગૃતો દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પાંજરે પુરવા અનેક વખત મૌખિક અને લેખિત રજુઆતો કરવા છતા પાલિકા દ્વારા...

કચ્છભરમાં દિવાળીના પર્વને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે

કચ્છભરમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ઉજવવા કચ્છભરમાં થનગનાટ જોવા મળે છે. જિલ્લાભરમાં દિવાળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સવારાથી મંદિરોએ...