Breaking News

ભુજ શહેરમાં શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરના શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે...

ભુજ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી અઝીઝ એ ખત્રીએ આશાપુરા રીંગ રોડ થી ઘાંચી ફળિયા,સોનીવાળ જેવા અનેક વિસ્તારો તમામ સામાન્ય સુવિધાથી વંચિત હોવાના કારણે ભુજ નગરપાલિકા ના ચીફ સાહેબશ્રીને કરી રજૂઆત.

અઝીઝ એ.ખત્રીએ ભુજ નગરપાલિકાના ચીફ સાહેબશ્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ભુજમાં આશાપુરા રીંગ રોડ, ઘાંચી ફળિયો,સોનીવાળ,મણિયાર ફળિયો,જૂની મચ્છી પીઠ...

સંજયલીલા ભાંણસાલીની ફિલ્મ પદ્માવત ને રીલીઝ મુદ્દે મુંદરા તાલુકાના કરણી સેનાના પ્રમુખ ધ્રુવરાજ ચુડાસમાએ થીયેટરના માલીકને આ ફિલ્મ ન લગાડવા માટે ચેતવણી સાથે ચીમકી આપી.

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝ મુદ્દે સુપ્રીમ કોર્ટ લીલીઝંડી આપી દીધા બાદ પણ કચ્છમાં ફિલ્મની રીલીઝ મુદ્દે ઠેર-ઠેર વિરોધ વ્યક્ત...

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રત ધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રત ધારીઓએ લૂણીના લુણંગ ધામે લીધો લ્હાવો.

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રતધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રતધારીઓએ લૂણીના લુણંગ ધામે લ્હાવો...

શાકમાર્કેટ બાબતે એ.પી.એમ.સી. ના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ એ કરેલ રજૂઆતો બાબતે મુંદરા શાકમાર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ તથા ગામના લોકો દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆતો કરવામાં આવી.

કચ્છના પેરીશ એવા મુંદરાની વર્ષો જૂની શાકમાર્કેટ એ.પી.એમ.સી.માં ખસેડવા ચેરમેન દ્વારા રજૂઆત કરાઇ છે ત્યારે આ શાકમાર્કેટ પાસે ટ્રાફિકની અને...

જિલ્લા સંકલન બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કરાઇ તાકીદ .

ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. જિલ્લા...

ભુજના પારેશ્વર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેવાપરેલી ૧૫૦૦ થી ૨૦૦૦ વસ્તુઓનું સંગ્રહસ્થાનજોવા માટે દૂર દેશથી પ્રવાસીઓ આવતા હોય.

ભુજ શહેરનું સ્વામિનારાયણ મંદિરએ નૂતન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ઘણા વર્ષોથી પારેશ્વર ચોકમાં છે. તેમજ અંહી ફરવા આવતા...