Breaking News

ટાયર ફાટતા અંજાર હાઇવે પર ટ્રેઇલર પલટાતા ડ્રાઈવરનું મૃત્યું

અંજાર-મુન્દ્રા હાઇવે પરની ખાનગી કંપની પાસે ટાયર ફાટતા ટ્રેઇલર પલટાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સૂત્રો અનુસાર સાંજે...

મોચીરાઈ ખાતે કચ્છની સૌથી મોટી નર્સરી વનવિભાગ દ્વારા ખુલ્લી મૂકાઈ

કચ્છની અત્યાર સુધીની સૌથી મોટી નર્સરી વનવિભાગ દ્વારા પચાસ પ્રકારના પાંચ લાખ રોપાની કેપેસિટી સાથે શનિવારે મોચીરાઈ ખાતે ખુલ્લી મુકવામાં...

હાઇર્કોટના આદેશ છતાં GSTના કરદાતાઓને રિફંડ રિટર્ન નથી અપાયું

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આઉટપુટ કરતાં ઇનપુટ ક્રેડિટ વધારે હોય તેવા કિસ્સામાં કરદાતાને રિફંડ આપવા આદેશ કર્યો હતો. છતાં સેન્ટ્રલ જીએસટી...

એરલાઇન્સથી મળતી માહિતીની ભવિષ્યના અંદાજ કાઢવો મુશ્કેલ

કોરોના વાઇરસની મહામારીને લીધે હવાઈ મુસાફરીમાં ભારે ઘટાડાથી હવામાનની સચોટ ભવિષ્યવાણી પર અસર થઈ છે. વ્યવસાયિક એરલાઇન્સથી મળતા આંકડા ઘટવાથી...

નખત્રાણા ખાતે BJP દ્વારા કેસુબાપાને શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો

કેશુભાઈ પટેલ એક ભારતીય રાજકારણી હતા, જે 1995માં અને 1998 થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ ગુજરાત વિધાનસભાના...

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ ખાતે કચ્છ જિલ્લા દ્વારા “રાષ્ટ્રીય બજરંગદલ” કાર્યક્રમ યોજાયો હતો….

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ ખાતે કચ્છ જિલ્લા દ્વારા "રાષ્ટ્રીય બજરંગદલ" કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે...

સ્ટેચું ઓફ ઉનિટી નવેમ્બરથી ખુલશે, અડ્વાન્સ બૂકિંગ 500ને પાર

કોરોનાના માહમારીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક માસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવ્યું હતું. હાલમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાના કારણે દિવાળીની...