Breaking News

હરિયાણાની હતભાગી પીડિતાને અપાઈ શોકાંજલી

હરિયાણાના વલ્લભનગર ખાતે હિન્દુ યુવતીના ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા જાહેરમાં ગોળી મારી હત્યા કરાઈ હતી તેના વિરોધમાં ભુજમાં હિન્દુ...

પ્રાગપર થી માંડવી જતાં રોડ ઉપર ભોરારા પાટિયા પાસે ટ્રેલર ચાલક ને છરી મારી કરવામાં આવી લૂંટ

જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રે ૪ વાગ્યા ના અરસામાં અજાણ્યા સખસો દારા પ્રાગપર થી માંડવી જતાં રોડ ઉપર ભોરારા...

ચાઇનીઝ દિવડાઓનું કરાયું ત્યાગ: કચ્છમાં ગોબરના દિવડાઓની માંગમાં વધારો

ભારત-ચીન સીમાના તણાવને લીધે લોકોના મનમાં દેશપ્રેમનો દીપ ચોક્કસ પ્રજ્જવલિત થઈ ગયો છે ,જેની અસર દીવાળી પહેલા કચ્છમાં દીવડાની બજારમાં...

ઈદ-એ-મિલાદ-ઉન-નબી : ઈદની પૂર્વ સંધ્યાએ મસ્જિદો રોશનીથી ઝગમગી ઉઠી

ઇસ્લામ ધર્મના લોકો પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ ના સ્વરૂપે ઉજવણી કરે છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ , આ...