COVIND19 હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ લોહી પાતળું કરતી દવા, એઝિથ્રોમાઈસિન+ન્યુમોનિયા અને બ્રેઈન થેરેપી વૈજ્ઞાનિકો અજમાવસે
સંશોધનકારોના જણાવ્યા અનુસાર -કોરોના પીડિતોમાં લોહીના ગંઠાઈ જવાના કેસ સામે આવ્યા, તેને દવાઓથી કંટ્રોલ કરીને જીવ બચાવી શકાય છેએન્ટિબાયોટિક અને...