ખારી રોહરની હત્યાના બનાવમાં ફરાર આરોપી પકડાઇ ગયો
ગાંધીધામના ખારીરોહર ખાતે મહોરમના તાજીયા દરમિયાન થયેલી હત્યાના બનાવમાં અત્યાર સુધી ફરાર થઇ ગયેલો આરોપી ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં...
ગાંધીધામના ખારીરોહર ખાતે મહોરમના તાજીયા દરમિયાન થયેલી હત્યાના બનાવમાં અત્યાર સુધી ફરાર થઇ ગયેલો આરોપી ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં...
રાપર તાલુકાના ખાંડેક ત્રણ રસ્તા ગોલાઈ ઉપર ટ્રક ડમ્પર એ બાઇકને ટક્કર મારતા પત્ની ની નજર સામે જ પતિનું મૃત્યુ...
આદિપુરમાં વોર્ડ નંબર છ એ મા રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આદિપુર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું...
માનકૂવા પાસે જંગલ વિસ્તારમાં જુગાર રમતા સાત ખેલીઓને રોકડા રૂા. 14,405 પોલીસે દબોચી લીધા હતા. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં...
અંજાર તાલુકાના રતનાલથી સાપેડા વચ્ચે નશાબાં ધૂત જઇ રહેલા કાર ચાલકે નિંગાળથી ભુજ તરફ જઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લેતાં...
ગઇ તા.૧૮-૧૦-૧૯ના કારીયા બ્રધર્સના માલીક નિતીનભાઇ હેમરાજભાઇ કારીયા રહે. ભાનુશાલીનગર ભુજવાળા પોતાની દુકાનના રૂ.૮,પ૦,૦૦૦ થેલીમાં મુકી પોતે તથા તેના ભાઇ...
કચ્છમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપી એ આપઘાત કર્યો છે કચ્છનાં આડેસર પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર રહેલા આરોપીએ આપઘાત કરી...
જી. કે. જનરલ હોસ્પિટલમાં પોતાના પુત્રની સારવાર માટે આવેલા શખ્સને સિક્યુરીટી ગાર્ડ દ્વારા ગેટ પર પાસ દેખાડવા બાબતે ડખો થતા...
ભારતમાં આત્મહત્યા અટકાવ યોજનાના વિકાસ અને અમલ માટે રાષ્ટ્રીયકક્ષાએ થઇ રહેલ કાર્યો તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા, જીનિવા ખાતે પ્રકાશિત “નેશનલ...
અંજાર પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવ બપોરે 3.45 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટનું પરિવહન કરતો ટેમ્પો વીડી...