ભારત મુક્તિ મોર્ચાના આગેવાન નુમાની સાહેબ કે જે લો બોર્ડના પ્રવકતા છે તેના પર RSS ના કહેવાથી ખોટી F.I.R દર્જ કરવામાં આવી તે અનુસંધાને ભારતના 150 જીલ્લામાં ધરણાં યોજવામાં આવ્યા.
ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 550 જેટલા જીલ્લામાં ધરણાંનું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. ભારત મુક્તિ મોર્ચાના એક નેકી...