Gujarat

રાજ્ય કક્ષાના વન મહોત્સવ અંતર્ગત શહેર પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક ઉષ્ણતા) અને તેની ભયંકર અસરો વર્તમાન સમયની હકીકત બની ચૂકેલી છે. ઋતુઓ અસંતુલિત અને અણધારી બની રહી...

ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને ૨ લાખ સુધી ૧૫ ટકા સબસિડાઈઝડ લોન મળશે

ભુજ, મંગળવાર ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને ૨ લાખ સુધી ૧૫% સબસિડાઈઝડ લોન મળશે.ઔદ્યોગિક ક્ષેત્રે આગળ આવવા...

100 દિવસમાં 27847 પોલીસની ભરતી થશે

રાજય સરકારનો મહત્વનો નિર્ણય : પોલીસ સબ ઇન્સ્પેકટર, હોમગાડર્સ, ગ્રામરક્ષકદળ સહિતના પદો પર ભરતી થશેકોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની...

ગાંધીજીની સ્વચ્છતાની વિચારધારાએ દેશમાં આંદોલનનું સ્વરૂપ પકડયું છે મુખ્યમંત્રી

સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીજીના વિચારોને કારણે અંગ્રેજોને આ દેશ છોડવો પડયો હતો, આ ઉપરાંત પૂ. ગાંધીજીએ સ્વચ્છતાના આગ્રહી હતા....

અદાણી પોર્ટ કાયદાથી ઉપર નથી, ડ્રગ્સ ઉતારવામાં તેની ભૂમિકાની તપાસ જરૂરી

આ ઘટના દેશની સુરક્ષાને સાંકળે છે: આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા મુન્દ્રા પોર્ટ ઉપર અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા...

રાજકોટની ગોંડલની સંઘાણી શેરીમાં એલસીબીનો દરોડો:11 હજારનો દારૂ-બીયર સાથે બુટલેગરની ધરપકડ

ગોંડલમાં સંઘાણી શેરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 11 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.જયારે જેના મકાનમાં...

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડની હલાતો ખરાબ હોવાથી ગ્રામજનો હેરાન

સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં ધજાળા ગામના આશ્રમશાળા રોડ પરના બેઠા પુલની જર્જરીત હાલતને કારણે ગ્રાજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે 5થી...

સુરેન્દ્રનગરમાં મેડીકલ વેસ્ટનો નાશ નહીં કરનાર 10 લેબોરેટરીઓને પાલિકા તંત્રએ દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં મેડિકલ વપરાશમાં આવેલા કચરો પણ ઉઠાવવામાં...

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી ગાયનેક હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના પગલે મહિલાનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ડોક્ટરોની બેદરકારી સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટરોની બેદરકારીના પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે...