Gujarat

મહિલા કર્મયોગીઓ સમગ્ર જાણકારી મેળવો અને સમસ્યાનો નિડરતાથી સામનો કરો: જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા

બોટાદ તા.૫ :- સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા...

હર ઘર તિરંગા”અભિયાનનાં આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

બોટાદ તા.૫ : દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે....

સરકારશ્રીની મહિલાલક્ષી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઇને આજે મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી શકી છે : ડૉ.શર્મિલાબેન પરાલિયા

વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાને વરેલી સરકાર વંચિતો, શોષિતો, ગરીબો તેમજ છેવાડાના માનવીઓના કલ્યાણાર્થે સંવેદનશીલતા સાથે કાર્યરત છે. મહિલાઓના સર્વાંગી...

જિલ્લામાં કુલ 14,191 બહેનોને મળી રહ્યો છે સરકારશ્રીનો આધાર: એપ્રિલ 2022થી ઓગસ્ટ 2022 સુધીમાં રૂ.9 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

બોટાદ: રાજ્ય સરકારની અનેક મહિલાલક્ષી પહેલના કારણે આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્નત મસ્તકે જીવન જીવી રહી છે. રાજ્ય સરકારના મહિલા...

રંગબેરંગી ફુગ્ગાઓ-રિબીન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખિલખિલાતા બાળકોથી કાર્યક્રમ દિપી ઉઠ્યો

માહિતી બ્યુરો, બોટાદ: બોટાદ જિલ્લાના નવા-નાવડા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામલોકો દ્વારા 59 માં શાળા સ્થાપના દિવસના પ્રસંગની...

બોટાદ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પૂર્ણ પગાર અને ઉચ્ચતર પગારધોરણ સહિતના કુલ-૨૫૫ કેસોનો ત્વરિત કરાયો નિકાલ

બોટાદ :- બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ધારાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વર્ષ-૨૦૧૭ માં વિદ્યાસહાયક તરીકે જોડાયેલા...

તા.૨૪ ઓગષ્ટે બોટાદ તાલુકાનો (શહેર તથા ગ્રામ્ય) સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બ્યુરો, તા.૦૧ :- બોટાદ મામલતદારશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ઓગષ્ટ-૨૦૨૨ ના માસનો બોટાદ તાલુકા ( શહેર તથા ગ્રામ્ય...

તા.23 ઓગસ્ટ રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

બ્યુરો, તા.૦૨ :- બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઓગસ્ટ માસની બેઠક તા. 23/8/2022ના સોમવારે 11 કલાકે પદાધિકારીશ્રીઓ સાથે તથા...

ચાલો સૌ સાથે મળીને ઉજવીએ આઝાદીનો અનેરો ઉત્સવ “હર ઘર તિરંગા અભિયાન”

બોટાદ : દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે તા. ૧૩થી ૧૫...

“નારી વંદન ઉત્સવ”ના નામે ગુજરાતે અપનાવી નારી પૂજનની અનોખી રીત

બોટાદ : આપણી સંસ્કૃતિમાં નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની સાબિતી છે, ભગવાન મનુએ મનુસ્મૃતિના ત્રીજા...