Breaking News

સાત વર્ષથી વિખૂટા પડેલા બાળકનું માતા સાથે મિલન કરાવતી કચ્છની બાળ સુરક્ષા કચેરી

            ચેરમેનશ્રી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ માંડવી પોલીસ સ્ટેશન હદ...

નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી ષડયંત્ર કેસમાં એક યુવાનની ધરપકડ

નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી ષડયંત્ર કેસમાં એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે.આ બનાવ અંગે મળેલ વધુ માહિતી...

વલ્લભીપુરમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં‌ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વલ્લભીપુર ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ...

સરહદે આવેલા ખીદરત ટાપુ ઉપર ધ્વજવંદન સમારોહ

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છમાં દરિયાઈ સરહદે આવેલા ખિદરત ટાપુ ઉપર ભવ્ય ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું....

અબડાસા તાલુકાના- વાયોર–વાગોઠ ગામે ૭૭મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી

અબડાસા તાલુકાના ગરડા પથક અંતર્ગત વાયોર તથા વાગોઠ ગામે ૭૭મા પ્રજાસત્તાક બંધારણ ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં...

કચ્છ–મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ લક્કી નાળે 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ધ્વજવંદન કર્યું

ચ્છ–મોરબીના લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં નારાયણ સરોવર નજીક આવેલા લક્કી...

શેખરણ પીર ટાપુ પર ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિતે ભવ્ય ધ્વજવંદન

૭૭મા પ્રજાસત્તાક દિનના પાવન અવસરે શેખરણ પીર ટાપુ પર ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ...

ગાંધીધામ રોટરીનગ૨ વિસ્તા૨માં વ્યકિતને જીવતો સળગાવી મર્ડ૨ ક૨વાના કેસમાં ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી શરીર સબંધી...

લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલ પરિવારની લક્ઝરી બસને સુરતના કિમ નજીક નડ્યો અકસ્માત : અનેક ઘાયલ

copy image સુરતના કિમ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં, સેગવા ગામે લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલ પરિવારની લક્ઝરી બસને ટક્કર...

ભારતના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને ‘અશોક ચક્ર’થી નવાજવામાં આવ્યા

copy image ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન અને ભારતના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને 'અશોક ચક્ર'થી સન્માનિત કરાયા... ગણતંત્ર દિવસના સમારોહમાં...