જન કલ્યાણ અર્થે લખાયેલી શિક્ષાપત્રીને ૨૦૦ વર્ષ થતાં ભુજ ખાતે સુવર્ણ અને રજત શિક્ષાપત્રી નું આચાર્ય મહારાજ ની ઉપસ્થિતિ માં પૂજન કરાયું
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ ના દ્વિત્ય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રૂટ અન્નકુટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા...