Breaking News

અંજાર તાલુકાના વરસામેડી ગામે સર્વે નંબર ૫૩૧/૨ વાળી જમીન પર થયેલ બાંધકામ દૂર કરવા બાબતે કચ્છ કલેક્ટરશ્રી દ્વારા અંજાર પ્રાંત અધિકારીશ્રીને કરાયો હુકમ. હવે જોવાનું એ રહ્યું કે શું આ બંધ કામ દૂર કરવામાં આવશે ? કે તેમાં પણ કોઈ મોટી રમત રમાશે. કે પછી તેના પર કોઈ રોક આવશે ? તેવા સવાલો ઉઠવા પામ્યા

ભુજ તાલુકાના નારાણપર ગ્રામપંચાયતના સરપંચ ઉપસરપંચે ચાર્જ સાંભળી વિકાસનો કોલ આપ્યો

ભુજ તાલુકાના કેરા ગ્રામપંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચે પોતાનો ચાર્જ સંભાળ્યો

આજ રોજ બરવાળા રાણપુર રોડ ખાતે વાડી વિસ્તાર ના કુવા માં પડેલ આખલાનું કરવામાં આવ્યું રેસ્ક્યૂ

ભુજ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી અંતર્ગત યુવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરાયું