શ્રી. હસમુખ પટેલ IPS અધિક નિયામક લાંચરૂશવંત વિરોધી બિયુરો ગુજરાત રાજ્ય દ્વારા પ્રજામાં ભ્રષ્ટાચાર નાબુદી અંગેનો લોક દરબાર ભુજ મધ્યે વાગડબે ચોવીસી સમાજવાડી હોલમાં યોજાયો.
કે.એચ.ગોહિલ જણાવ્યુ કે, કચ્છના નાગરિકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવૈયાનો આભાર માન્યો હતો.એન્ટિકરપશન બ્યુરોની કામગીરી પારદર્શકથી નાગરિક લાંચરૂશવંત વિરોધી બ્યુરો પરસ્પર સાથે...