Breaking News

માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે મંદિરમાં તાળું તોડી ચોરી.

માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર આવેલ છે. ત્યાં તાળાં તોડીને તેમાંથી રૂા. 45,000/- ની...

કોઠારીયા ચોકડી પાસેથી લેપટોપ અને મોબાઇલની લુંટ કરનાર જડપાયો.

રાજકોટ શહેરના નાનામવા સર્કલ પાસે ગ્રાઉન્ડમાંથી લેપટોપ અને મોબાઈલની લૂટ થયાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવમાં માલવીયા પોલીસ...

ધાર્મિક લાગણી દુભાવવા બદલ મહાનાયક સહિત 7 લોકો સામે ફરિયાદ

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવમાં બિહારના સિકંદરપુર નિવાસી આચાર્ય ચંદ્રકિશોર પરાશરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન,...

આવતીકાલે વડાપ્રધાન મોદીજી અમદાવાદ,પુના અને હૈદરાબાદના વેકસીન સેન્ટરની મુલાકાતે આવશે.

આવતીકાલે શનિવારે વડાપ્રધાન મોદી પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની મુલાકાત લઈ શકે છે. કોરોના મહામારી કાળમાં વેકસીન બનાવવાના...

જુનાગઢ તાલુકાની હદના વડાલ ગામની સીમએ જુગાર રમતા પકડાયા.

ગત સાંજે જુનાગઢ તાલુકાની હદના વડાલ ગામની સીમમાં તાલુકા પોલીસ અને આર.આર. સેલ પોલીસે સંયુક્ત રીતે ત્રાટકી 8 વ્યક્તિને વરલી...

કેનરા બેન્ક સહિત ઘણી બધી બેન્કો સાથે રૂા.1200 કરોડની છેતરપીંડી.

કેનરા બેન્ક સહિત ઘણી બધી બેન્કો સાથે રૂા.1200 કરોડની છેતરપીંડી ચોખા નિકાસકાર કંપનીએ કરી હોવાની માહિતી સામે આવી છે. સીબીઆઈએ...

ગિરનારની લીલી પરિક્રમા કરી પરંપરાને જાળવી રખાઈ.

જય ગિરનારીના નાદ સાથે ચાલી આવતી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા દેવઉઠી અગિયારસની રાત્રિનાં 12 કલાકે ભવનાથ ખાતે ઇન્દ્રભારતી બાપુના ગેઇટ...

ખંભાળીયાના એક લોહાણા યુવાન સાથે લગ્ન બાદ છેતરપીંડી કરનારી યુવતીની ધરપકડ.

ખંભાળિયાના એક લોહાણા યુવાન સાથે આજથી આશરે 11 વર્ષ પહેલા લગ્ન કર્યા બાદ છેલ્લા આઠેક વર્ષથી છૂટાછેડા લીધા વગર બાલાસિનોર...

તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું,ઘરબેઠા તુલસીપૂજાનો લાવો લઈ શકે તેવી વ્યવસ્થા કરાઇ.

ભગવાન કૃષ્ણ એ પ્રભાસની ભૂમિ પરથી વૈકુંઠ પ્રસ્થાન કર્યું એ પાવન ક્ષેત્રમાં તુલસી વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. ભાલકા...