Breaking News

કઠલાલના જીતપુરામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ અને ઉકાળાનું વિતરણ

કઠલાલ ના જીતપુરા ગામે સ્વામિ વિવેકાનંદ મહીલા કેન્દ્ર દ્વારા વૃક્ષા રોપણ તેમજ ઉકાળા નું  ઘર ઘર જઇ વિતરણ કરવામાં આવ્યું...

કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

            સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની પ્રિતેશભાઈ, નિર્મળાબેન,...

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે એક મહિલા ને કોરોના પોઝિટિવ આવતા પ્રથમ કેસ નોંધાયો

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના્ મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લા સ્તરે થી લઈને તાલુકા સ્તર સુધી કોરોના પહોંચી ગયો...

બાબરાના ચમારડી ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

બાબરા ના ચમારડી ગામે ગઇકાલે એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને ધ્યાનમાં લઇ આયુષ્ય મંત્રાલય ભારત સરકાર ની ગાઈડલાઈન...

100 વખત લોકોને રક્તદાન કરી જીવતદાન આપનાર યુવકનું મૃત્યુ

થરાદમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજના બે આશાસ્પદ યુવકોનાં બે દિવસમાં અચાનક અવસાન થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જેમાં...

વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા છ પરપ્રાંતિય ના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

જાણવા મળતી વિગતો મુજબ વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા જાફરાબાદ થી આવેલા નલિયા અલ્ટ્રાટેક કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના રિપોર્ટ...