Breaking News

હિન્દુ મુસ્લિમ તમામના તહેવારો આવી રહ્યા છે ત્યારે સરકારના નિયમો મુજબ થસે ઉજવણી, ચાલો સાંભડીએ પ્રબોધભાઈ ની અપીલ

ભુજની માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ સેવાકીય પ્રવૃતિ થકી 2011 થી મેળવે છે સતત ઍવોર્ડ

મેન્ટલ હોસ્પિટલની સામેના વિસ્તારમાં લોકોની અને નગરપાલિકાની બેદરકારી આવી સામે, કચરાપેટી છતાં ઉપયોગમાં નથી લેવાતી અને કચરો પણ સાફ નથી કરાવાતો

હાલની કોરોના મહામારીમાં મેન્ટલ હોસ્પિટલના આઇસોલેશનવોર્ડમાં રખાય છે દર્દીઑનું ખાસ ધ્યાન

સતત વધતા જતા મોરના મૃત્યુ માટે જવાબદાર કોણ? મોર એનએસ મૃત્યુ ને રોકવા માટે શ્રીનરેશભાઇ દ્વારા અપાઈ ધારણા ની ચીમકી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા રોડને જોડતા દરોદ-ચમારડી રોડ પર અંદાજે 7વર્ષ થી કોઈજ કામ ન થવાથી વરસાદના પરિણામે હાલત દયનીય