વાસણભાઈ આહિરના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશનમાં આવેલ શૌચાલયો બંધ હાલતમાં સત્વરે આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ.
ભુજ તાલુકાનાં કેરા ગામનું બસ સ્ટેશન જેનું ઉદઘાટન વાસણભાઈ આહિરના હસ્તે કરવામાં આવેલ હતું જે સરકાર દ્વારા અધ્યતન ખર્ચે બસ...