કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ બોટાદ પોલીસ વિભાગના ત્રણ કર્મચારીઓના આશ્રિતોને બોટાદ ખાતે આઇ.જી.પી. ભાવનગરના હસ્તે રાજ્ય સરકારશ્રીની રૂપિયા ૨૫ લાખની સહાયના ચેક અર્પણ કરાયા
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર અને સરકારી વિભાગો ખડેપડે ઉભા રહ્યા...