Month: October 2021

રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પુંઅરેશ્વર મંદિરે દર્શન કર્યા

કચ્છ પ્રભારીમંત્રી અને  શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કાલરોજ નખત્રાણા તાલુકાના પ્રસિધ્ધ પુંઅરેશ્વર મહાદેવજી મંદિરે દર્શન કર્યા હતા. મંત્રીએ લોકપ્રિય ઐતિહાસક...

જિલ્લા પ્રભારીમંત્રીએ જિલ્લા વિકાસ અને કચેરી કામગીરીની સમીક્ષા બેઠક કરી

 સરકારની દરેક યોજનાનો લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીને મળવો જોઈએ તે માટે આપણે ચોક્કસ ગતિથી આગળ વધવાનું છે એમ રાજ્યમંત્રી...