Year: 2022

રાપર નાગેશ્ચર મંદિર ખાતે શ્રાવણ માસ ની અમાસ નિમિત્તે મહાઆરતીનો આયોજન કરવામાં આવ્યો હતો

સાગનારા રોડપર આવેલા પંચેશ્ર્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ધાનેરાના જડીયા પાસેથી જીવદયા પ્રેમીઓએ 34 પાડાં ભરેલી ટ્રક પકડી

copy image ધાનેરા તાલુકાના જડીયા ગામ નજીકથી રાત્રે ગૌસેવકોએ કતલખાને લઇ જવાતા 34 પાડાઓને બચાવી પોલીસને હવાલે કર્યા. જેથી પોલીસે...

જખૌ મધ્ય ,શિક્ષક શ્રી વિપુલ ભાઈ દ્વારા પર્યાવરણ ને બચવા તાલીમ ની લક્ષી જાણકારી આપવા આવી હતી,

ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા આયોજિત દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં માસ પર્યાપ્ત શ્રી શ

આદિપુરના પંચમુખી હનુમાન મંદિરના મહંત શ્રી પ્રકાશ આનંદજી મહારાજ દ્વારા જાહેર જનતાને પ્રધાનમંત્રી નરેન

માંડવી તાલુકાના ભોજાય ગામમાં ચૌદ‌સ ના રાત્રે ભવ્ય સંતવાણી આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું