Month: August 2022

જે કચેરીએ તિરંગા લોકોને વેચાતા આપ્યા તે અંજારની પોસ્ટ ઓફિસ રાષ્ટ્રધ્વજ વિના રહી

અંજારની પોસ્ટ ઓફિસ જેને દરેક લોકોને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા આપવાની જવાબદારી સોંપવામાં આવી...