આજરોજ તિરંગા યાત્રા સમિતિ – ગાંધીધામ દ્વારા ગુજરાત રાજ્ય ના યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જીની વિશેષ ઉપસ્થિતિ માં ગાંધીધામ મધ્યે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રા જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઇ અરોરા સાહેબ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી ડો. નીમાબેન આચાર્ય જી, જિલ્લા ભાજપ અધ્યક્ષ...