સ્વચ્છતા અભિયાન હેઠળ આંગણવાડીમાં સફાઇ અભિયાન સાથે પોષણયુક્ત વાનગી નિર્દેશન તથા રંગોળી દ્વારા યોગ્ય આહાર અંગે લાભાર્થીઓને જાગૃત કરાયા
કચ્છની તમામ આંગણવાડીઓમાં પોષણ માહ – ૨૦૨૫ હેઠળ પોષણ માસના છ હેતુઓ અને અન્ય સેવાકીય યોજના વિષે લાભાર્થીઓને સમજણ આપવામાં...