સમગ્ર કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા અપીલ
સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે. તેમજ કોઇપણ નાગરિકો બિન જરૂરી બહાર ન નીકળે તથા રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackout નું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી. સતર્ક રહીએ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.
જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ
