કેરા ગામમાં આવેલ નવી તળાવ નામે ઓળખાતો તળાવનો વિકાસ કે વિનાશ ?

કેરા ગામે આવેલ વર્ષો જૂની રાજા સાહી વખત ની તળાવ જે નવી તળાવ નામે ઓળખાય છે જે હવે માંગે મરામત તો શું હવે તળાવના ચારો તરફ કચરો નાખી શું તળાવ નો વિનાશ કરવામાં આવશે કે વિકાસ કરવામાં આવશે તેવી કેરા ગામના લોકો માં ચરચાઓ થઈ રહી છે.