ગુજરાતમા અનલોક -૨ દરમ્યાન કોરોના બેકાબુ, કુલ દર્દીઓની સંખ્યા ૪૦,૦૦૦ હજારની આસપાસ મૃત્યુઆંક ૨૦૦૦ને પાર

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૬૧ કેસ નોંધાયા છે. જેની સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ૩૯૨૮૦ પર પહોંચ્યો છે.તેમજ કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨૦૧૦ પર પહોંચ્યો છે.