Breaking News

જામનગર-દ્વારકા જીલ્લાના તેલંગાણામાં ફસાયેલા યાત્રિકો પૂનમબેન માડમનાં અતિ પ્રયાસોથી વતન પહોંચ્યા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના સઘન પ્રયાસોથી તેલંગાણામાં લોકડાઉન ના કારણે ફસાયેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા...

કોરોનાના કહેર વચ્ચે બલ્ડડોનર ઘરેથીબહાર ન નીકળી શકતા બ્લડબેન્કમાં સર્જાઈ છે અછત: આલેખન : બીવીક શાહ અમદાવાદ

અમદાવાદ કોરોના વાયરસના લીધે કર્ફ્યુ ગ્રસ્ત છે નિયમ નું પાલન થવું આવશ્યક છે. ગુજરાતની મોટા ભાગની બ્લડ બેકો લોહીની અછતનો...

પોરબંદરના ફોદારા અને ખંભાળા જળાશયોમાં પુરતું પાણી છતાં પાણી વિતરણ માં ધાંધિયાઃ

શહેરને પાણી પુરૂ પાડતા ફોદારા અને ખંભાળા જળાશયોમાં પુરતુ પાણી છતાં પાણી વિતરણમાં ધાંધિયા શરૂ થયેલ છે. લોકોને પુરતુ પાણી...

લૉકડાઉનમાં 600 માર્ગ અકસ્માતમાં 140ના મોત, ફૂટપાથ પર રહેતા લોકોને જ વધુ જોખમ જોવા મળ્યું

દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ તથા તમિલનાડુમાં સૌથી વધુ માર્ગ અકસ્માત સર્જાયાનવી દિલ્હી. લૉકડાઉનના બે તબક્કામાં અત્યાર...

પીએમ મોદીએ કોરોના વોરિયર્સના વખાણ કર્યા, કહ્યુ- ભગવાન બુદ્ધે લોકોની સેવા કરવાનો સંદેશ આપ્યો છે

ભારત વિશ્વના હિતમાં કામ કરી રહ્યું છે, ભારતની પ્રગતિ વિશ્વની પ્રગતિમાં મદદરૂપ સાબીત થશેન્યૂ દિલ્હી. વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન...

કોરોના ઈન્ડિયા 53,049 કેસ, મૃત્યુઆંક-1,758: મહારાષ્ટ્રમાં 15 હજાર ઉદ્યોગ ફરી શરૂ, યુપીમાં સરકારે પાન મસાલા પરનો પ્રતિબંધ હટાવ્યો

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી ગૃહ મંત્રાલયના...