Breaking News

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ વિવિધ નિયંત્રણો આગામી તા. ૨૮ મે સુધી લંબાવ્યા

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણો આગામી તા. ૨૮ મે સુધી લંબાવવામાં આવ્યા છે. કલેક્ટર વિજય...