Breaking News

ભારત મુક્તિ મોર્ચા દ્વારા મુસ્લિમ લો બોર્ડના સેક્રેટરી શ્રી વિરુદ્ધ ખોટી FIR દર્જ કરવામાં આવી છે તે અંગે જલ્દીથી કાયદેસરના પગલાં લેવા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું.

કેટલાક દિવસોથી બહુજન સમાજના ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 500 જેટલા જીલ્લામાં તમામ જગ્યાએ ભારત મુક્તિ મોર્ચાના એક નેકી...

ભુજ તાલુકાનાં 112 ગ્રામ પંચાયતોના સરપંચોની મિટિંગ બોલાવવામાં આવી હતી.મુખ્ય હેતુ અન્ય તાલુકાની જેમ ભુજ તાલુકાનાં સરપંચોનું સંગઠન રચવામાં આવે તે રહ્યો હતો.

ભુજ ખાતે કુલ 112 જેટલા ગામના સરપંચોનું સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય એજન્ડો કે કચ્છના બીજા બધા તાલુકાનાં...

શ્રી રામદેવજી મહારાજની 666મી જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી રામદેવજી મહારાજની 666 મી જન્મજયંતિ નિમિતે અગાઉ દર વર્ષોની જેમ રામદેવજી મહારાજના પ્રેમાળ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી...

ભુજ શેર ખાતે અનેક વાટાઘાટો અને અરજીઓ બાદ અંતે તંત્રની અનઅધિકૃત બાંદકામ અંગે આંખ ઉઘડી,ભુજની પાવર પ્લસ ફિટનેસ જીમને સીલ કરાઇ.

ભુજમાં આવેલી પાવર પ્લસ ફિટનેસ જીમ અંગે અનેક પ્રશ્નો ઉઠયા હતા કે તેનું બાંધકામ અનઅધિકૃત રીતે કરવામાં આવ્યું છે તેવામાં...

ભુજ શહેરની બેન્કના કર્મચારીઓ દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સહયોગથી વિવિધ માંગ મુદ્દે રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા.

ભુજ શહેરના બધા જ બેંકસો કલાર્ક-ઓફિસરો દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સ્પોર્ટથી ભુજ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. દિલ્લીમાં રચાયેલ ધરણાં કાર્યક્રમના...

ભુજના દાતાશ્રીના સહયોગથી શહેરના 60 વૃદ્ધ વડીલોને 8 દિવસની સૌરાષ્ટ્ર દર્શન યાત્રા કજાવવામાં આવી.

ભુજના દાતાશ્રી સરોજબેન રામદાસ સોની તથા ભરતભાઇ રામદાસ સોનીનાં સહયોગથી ભુજના 60 વૃદ્ધ વડીલો આઠ દિવસ માટે સૌરાષ્ટ્રનાં વિવિધ તિર્થ...

ભારત મુક્તિ મોર્ચાના આગેવાન નુમાની સાહેબ કે જે લો બોર્ડના પ્રવકતા છે તેના પર RSS ના કહેવાથી ખોટી F.I.R દર્જ કરવામાં આવી તે અનુસંધાને ભારતના 150 જીલ્લામાં ધરણાં યોજવામાં આવ્યા.

ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 550 જેટલા જીલ્લામાં ધરણાંનું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. ભારત મુક્તિ મોર્ચાના એક નેકી...

ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની કંપનીમાં અવારનવાર બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાથી રહેવાસીઓ પરેશાન કોઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રહેવાસીઓની માંગ.

ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની ભેડીયા કંપનીમાં અવારનવાર પથ્થરોનો બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. અને આ કંપનીની બાજુમાં લોકો રહે...

શક્તિધામ ગ્રાઉન્ડ ખાતે સુજાનસિંહ જેઠુભા જાડેજા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું.

શક્તિધામ ગ્રાઉન્ડમાં જાડેજા સુજાનસિંહ આયોજન જેઠુભા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવેલ. કથાનો પ્રારંભ 18.3.18 ના રોજ કરેલ....