Breaking News

ઠંડીથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને રાહત.

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીના દોરમાં આજે થોડો ઘટાડો થયો હતો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના સ્થળોએ તાપમાન ઉપર...

મહાનગરી મુંબઈમાં જવું ક્ચ્છવાસીઓને ભારે પડશે.

મુંબઇ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા કચ્છવાસીઓમાં ગુજરાત થી મુંબઇ આવતા પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલા ફરજિયાત આર.ટી.પી.સી.આર. ટેસ્ટએ ભારે...

અયોધ્યાનું એરપોર્ટ ભગવાન મર્યાદા પુરૂષોતમ‘શ્રીરામ’ના નામ તરીકે ઓળખાશે.

અયોધ્યાનું એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ...

જાન્યુઆરી મહિનાથી દેશમાં લેન્ડલાઇન થી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે પહેલા ઝીરો(0) લાગવો ફરજિયાત.

દેશભરમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર કોલ કરવા માટે ગ્રાહકોને 1 જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય(0) ડાયલ કરવો ફરજિયાત હશે. દૂરસંચાર વિભાગે...

આંગણવાડીનાં આ કાર્યકર બહેન રોજ 18 કિલોમીટર હોડી હંકારીને ગામડામાંના પરિવારોમાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે દેવદુત સમાન સાબીત થયા છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલ અલીગાટ અને દાદર ગામના લોકોને આંગણવાડીનાં કાર્યકર રેલુબહેનના રૂપમાં જાણે માનવતાનો મહાસાગર મળી ગયો હોય એવું...

મોરબીઃ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બે યુવકોના મોત

માળીયા ફાટક ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બે યુવાનના મોત થયા છે....

ભારત કોરોના અપડેટ્સ: 92,22,217એ પહોંચ્યો સંક્રમિતોનો આંકડો, 1.34 લાખ મોત

 પહેલી નવેમ્બરથી દેશમાં અનલોક 6.0ની પ્રક્રીયા શરૂ છે. આ અંતર્ગત, 30 નવેમ્બર સુધીમાં અનલોક-6 માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી સરકારે...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન, મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનામાં ચેપ લાગ્યો હતો. દિલ્હી મેદાંતા હોસ્પિટલમાં...

ભાવનગર જિલ્લામાં ૨ ની તિવ્રતાના ૨ ભૂકંપના આંચકા : કચ્છમાં પણ ધરા ધ્રુજી

ભાવનગર જિલ્લામાં મોડીરાત્રીના ભૂકંપના ૨ આંચકા અનુભવાયા હતા.૨ મિનિટના અંતરે ભાવનગર જિલ્લામાં ૨ ની તિવ્રતાના ૨ ભૂકંપના આંચકા આવ્યા હતા...