Breaking News
દ્વારાકા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એસ.ટી.નિગમના રૂ.૧૯૧.૩૦ લાખના ખર્ચે નિર્માણ થનાર ડેપો-વર્કશોપનો ઈ-ખાતમુહર્ત સમારોહ યોજાયો
દેવભૂમિ દ્વારા જિલ્લાના દ્વારકા સ્થિત બસ સ્ટેશન ખાતે રાજ્યક્ક્ષાના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી...
કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મેડિકલ સંસાધનો ફાળવ્યા
કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાતને પહોંચી વળવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય...
રાજ્યમાં કોરોનાની આફતને ઝડપભેર કાબૂમાં મેળવવા માટે આજથી તમામ જિલ્લામાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને કોવિડ રસી આપવામાં આવશે
હાલ આ આફત સામે રસી જ એક માત્ર ઉપાય છે, જેથી વધુને વધુ લોકોને આપી શકાય તે માટેના પ્રયત્નો હાથ...
દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં વનમહોત્સવનું દમદાર આયોજન
વનવિભાગ દ્વારા ૫૭.૬૫ લાખ નવા રોપાઓના વાવેતર થકી દાહોદ હરિયાણું બનશે વિશ્વમાં લોકો પર્યાવરણીય સંપતિની જાળવણી કરે અને તેના પ્રત્યે...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત લીમડી બસસ્ટેશનનું કર્યું ઇ-લોકાર્પણ
અદ્યતન સુવિધા સાથેનું બસસ્ટેશન લીમડીના વિકાસમાં નવું આયામ ઉમેરશે - મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દાહોદના લીમડી ખાતે રૂ. ૨.૧૭ કરોડના...
દાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ
રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં...
બોટાદ તાલુકાના ગામડાએામાં કોરોના રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરનારને પ્રોત્સાહિત કરતા શ્રી હર્ષદ મહેતા,પોલીસ અધિક્ષક બોટાદ
હાલમાં ચાલી રહેલ કોરોના કોવીદ-૧૯ ની મહામારી સામે સરકારશ્રી દ્રારા શરૂ કરવામાં આવેલ રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં હાલમાં...
માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૨૭મી જુન-૨૦૨૧ના રોજ યોજાશે
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ એડિટર(વર્ગ-૩) તથા માહિતી...
જિલ્લા ની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ...