Breaking News

ગાંધીધામમાં જુગારધામ પર પોલીસનો દરોડો :ચાર જુગારીઓ રોકડ 13,700/- રૂપિયાની રોકડ સાથે ઝડપાયા

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસે વધુ એક...

સામખીયાળીમાં થયેલ રૂ. ૯.૪૦ લાખની ઘરફોડ ચોરીનો માસ્ટરમાઈન્ડ ઘરનો જ સભ્ય નીકળ્યો, મુંબઈથી આરોપી ઝડપાયો!

પૂર્વ-કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સામખીયાળી વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. કૌટુંબિક...

જગન્નાથની 149મી રથયાત્રા : મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી આષાઢી બીજ 16 જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ...

ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર લાગુ કરશે

લગભગ ચાર દાયકા પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ બન્ને દેશ માટે ફળદાયી, ઐતિહાસિક સાબિત થયો છે. ઓકલેન્ડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર...

કચ્છમાં રાષ્ટ્રીય લોકઅદાલતોમાં 31 કરોડની વસૂલાત

કચ્છની તમામ અદાલતમાં યોજાયેલી રાષ્ટ્રીય લોકઅદાલતમાં 31 કરોડ જેટલી વસૂલાત કરાઈ હતી, તો 16 હજારથી વધુ કેસનો નિકાલ કરાયો હતો. આ રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમગ્ર કચ્છ...

ભારત માટે વસ્તી નહીં, વહાલ જરૂરી : મોદી

 ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે, ભારત માટે જેની સાથે સંબંધ બાધે છે, તે દેશની વસ્તી...

ભારત પર 500% ટૅરિફનું જોખમ! રશિયાનું ઓઇલ ખરીદવાની સજા આપશે ડોનાલ્ડ ટ્રમ્પ?

યુદ્ધવિરામ ખતમ થયાની ટ્રમ્પની  ઘોષણા બાદ ક્રૂડતેલની કિંમતોમાં ફરી ઉછાળા વચ્ચે ભારત માટે ચિંતાજનક લેખી શકાય તેવાં પગલાંમાં અમેરિકા 500 ટકા સુધી...

ભારતીય નૌસેનાને મળી નવી તાકાત : મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17

વિશાખાપટ્ટનમ :  સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ મહેન્દ્રગિરિને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું. મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17-એની નીલગિરિ શ્રેણીનું છઠ્ઠું યુદ્ધજહાજ...

અંજારમાં ટેઈલરે મોટર સાઈકલને હડફેટે લેતા યુવાને જીવ ખોયો

copy image અંજારમાં ટેઈલરની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 24 વર્ષીય યુવાનનુ મૃત્યુ થયુ હતું. મળતી માહિતી મુજબ અકસ્માતનો આ...

અબોલ પશુધનના હકની અંદાજીત 1400 એકર જેટલી ગૌચર જમીન સ્થાનિક ભુમાફિયાઓએ ગેરકાયદે કબ્જો

અબડાસા તાલુકાના કોઠારા ગામની અબોલ પશુધનના હકની અંદાજીત 1400 એકર જેટલી કિંમતી ગૌચર જમીન પર સ્થાનિક ભુમાફિયાઓએ ગેરકાયદે કબ્જો જમાવીને ખેતી, ગેરકાયદે વીજ-સોલાર...