Month: May 2020

કચ્છમાં કાળાબજાર સંદર્ભે તોલમાપ કચેરી દ્વારા કરાઇ તપાસ

 પાન મસાલાની દુકાનોને છૂટ આપવામાં આવ્યા બાદ પણ હજુ કાળાબજારની વ્યાપક ફરિયાદો આવી રહી છે ત્યારે તોલમાપ' કચેરી દ્વારા જિલ્લામાં...

ઘર ખાલી કરાવવા માટે લાકડી વડે હુમલોકરાયો

   શહેરમાં ઘર ખાલી કરાવવા માટે લાકડી વડે થયેલા હુમલામાં 39 વર્ષની વયના રતનસિંહ ગગુ પરમારને માથામાં ઇજા થઇ હતી....

રોહા ગામે વીજ આંચકાથી સરેરાશ એક મોરનું મુત્યુ થાય છે

   નખત્રાણા તાલુકાનાં ઐતિહાસિક રોહા ગામે રૂપકડાં રાષ્ટ્રીય પક્ષી મોરની વસતી પર ખતરો મંડાયો હોય તેમ પવનચક્કીના વીજ વાયરના સંપર્કથી...

પત્રી અને કુંદરોડી વચ્ચે જુગાર રમતા પાંચ પકડાયા 1 નાસી ગયો :

મુંદરા તાલુકામાં પત્રી અને કુંદરોડી વચ્ચેના માર્ગે ખારા સીમમાં બાવળોની ઝાડી વચ્ચે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જણને રૂા. 11,430...

ગાંધીધામમાં જૂથ અથડામણમાં યુવાનનું મોત

  ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં આજે મોડી રાત્રે કુલ 40 જણના બે જૂથ વચ્ચે અથડામણમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરાયો...

મુન્દ્રા તાલુકા ના લાખાપર વિરાણી ના તલાટી સહ મંત્રી ને કરાયા સસ્પેન્ડ

કોરોના મહામારી ની સ્થિતિ માં ફરજ પર હતા ગેરહાજરજીલ્લા વિકાસ અધિકારી દ્વારા કર્યા સસ્પેન્ડમુન્દ્રા ના લાખાપર વિરાણી ની હતી ફરજ

મહુવાના કતપરના માછીમારનું મૃતદેહ રાજુલાના ચાંચબંદરના દરિયાકાંઠેથી મળી આવ્યો

   ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના રહેવાસી શાન્તીભાઇ મોહનભાઇ બારૈયા ઉ.વ.૪૦ કે જે માછીમારી કરતા હતાં તે ચાર દિવસથી...

તારીખ ૩૧મી મે રાજ્યો ની સરહદો ખોલવા માં આવે તેવી સકયતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકાશે

લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક...

થાનગઢના આંબેડકરનગરમાં મારા મારી નજીવી બાબતે

થાનગઢના આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે વણકર યુવાનો વચ્ચે બોલચાલી મારામારી થતાં ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થાન...

બગોદરા પોલીસ સ્ટેશન ખાતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવામાં આવ્યા

જેમાં પીએસઆઇ એમપી ચૌહાણ સાહેબ અને એ.એસ.આઈ ભરતભાઈ એચ શી દશરથભાઈએએસઆઇ બાબુભાઈ પીસી રામદેવસિંહ પીસી સુરેન્દ્રસિંહ દ્વારા તમામ પોલીસ મિત્રોને...