Month: October 2021

માતાના મઢ ખાતે નવરાત્રી નિમિત્તે મહાઆરતી મહોત્સવ ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાયો આશાપુરા મંદિરના પ્રાંગણે લોક ગાયિકા ગીતા રબારીના સુરે ખેલૈયા ઝૂમી ઊઠ્યા

ભુજ,રવિવાર ;       માતાના મઢ ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં...

કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર નારાયણ સરોવર કોટેશ્વર ખાતે દર્શન કર્યા

ભુજ, શનિવારઃ પૌરાણિક તીર્થધામશ્રી નારાયણ સરોવર ખાતે ન્યાય અને સામાજિક ના કેબિનેટ મંત્રી પ્રદીપજી પરમારએ ભગવાન ત્રિવીક્રમરાયજી મંદિરમાં પુજન કરી...