Year: 2022

મઉં રોડ પર આવેલ ભૈરવનાથ દાદાના સાનિધ્યમાં અને બાલ્કનાથ બાપુના આદેશથી નવ દિવસીય જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આ

માલધારી વિરોધી કાયદો અને ઠરાવ તાત્કાલિક નાબુદ થાય અને માલધારી તરફેણના કાયદાઓ બને તેવી માંગ કરવામાં આવી

અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના વયાસપીઠે વૃજ પારાયણ કથાનો શુભારંભ થયો

“જેના અન્ન ભેગા તેનાં મન ભેગા” નાં સૂત્રને સાર્થક કરતા વોર્ડમાં ટિફિન બેઠક યોજાઇ

આજે સવારે 11.30 વાગે ભાવનગર મહાનગરના ઘોઘાસર્કલ અકવાડા વોર્ડના અકવાડા ગામની કેન્દ્રવતી શાળાનાં શક્તિકેન્દ્રમાં આવતાં તમામ બુથની ટિફિન બેઠક સ્વયંભૂ...

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં  તથા નાયબ પોલીસ...